શ્રી જવાહરભાઈ પરીખની સાહિત્ય સેવાના ભાગ રૂપે એક્મેકનું પ્રકાશન કરવામાં આવે છે
એક્મેકના અંક માટે CLICK કરો

ઉદેશ
એક્મેક
વીણેલાં મોતી
શહીદે ગઝલ
સમાચાર
મારે કંઈક કહેવું છે
- manubhai s valand on મિસ્કીન - રાજેશ વ્યાસ ‘મિસ્કીન’
- manubhai s valand on આદિલ મન્સુરી
- sudhir patel on જીવન ખાલી ખાલી - ઝંખન
- sudhir patel on શ્રાવણ હશે તો ચાલશે ! - ભરત ભટ્ટ ‘તરલ′
- Shivaji Solanki 'shivam' on જીવન ખાલી ખાલી - ઝંખન
દ્ર્શ્ય
ગુજરાતી સાહિત્ય સમાચાર
- મનનાં સવાલ, વિજ્ઞાનનાં જવાબ – રાકેશ ઠક્કર June 10, 2009[ શ્રી રાકેશભાઈના પુસ્તક ‘હોમ ટિપ્સ’ ને આપણે થોડા સમય અગાઉ માણ્યું હતું. તેનાથી કંઈક અલગ પ્રકારનું આ તેમનું બીજું પુસ્તક જાણે કે સામાન્ય જ્ઞાનનો ખજાનો છે ! ઘણી જાણવા જેવી બાબતોને આવરી લેતું આ પુસ્તક રીડગુજરાતીને ભેટ આપવા બદલ રાકેશભાઈનો (વાપી) ખૂબ ખૂબ આભાર. તેઓ વાપી નગરપાલિકામાં ફરજ બજાવે છે. આ ઉપરાંત તેઓ સુરતથી [...]
- જીવનવલોણું – દિલીપ રાણપુરા June 10, 2009[‘જીવનવલોણું’ પુસ્તક (આવૃત્તિ, 1987)માંથી સાભાર. પુસ્તક હાલ અપ્રાપ્ય છે.] [1] અહંકારનું પ્રતીક કલિંગના યુદ્ધ પછી સમ્રાટ અશોક એટલો બદલાઈ ગયો કે એ પહેલાંનો અશોક ન રહ્યો. પહેલાં એ રાજ્યોનો સમ્રાટ હતો, હવે એ સદભાવનાઓનો સમ્રાટ બની રહ્યો હતો. પહેલાં એ એક દમામથી રહેતો, હવે એ દમામની જગ્યા વિનમ્રતાએ લઈ લીધી હતી. પહેલાં એ અહંતાથી ઊભરાતો હતો, [...]
- યે તુમકો હુઆ ક્યા ? – મૃગેશ શાહ June 9, 2009ફક્ત એનું નામ જ ‘આનંદ’ નહોતું, એ સ્વભાવે પણ આનંદી હતો. કોઈ મિમિક્રી કલાકાર તરીકે પ્રોગ્રામ આપી શકે એટલા ટૂચકાઓ અને ગીતો એના આંગળીના વેઢે રમતા. જ્યારથી એ આવ્યો ત્યારથી ઑફિસનું વાતાવરણ સાવ જ બદલાઈ ગયું હતું. સિનિયર-જૂનિયરની ભેદરેખા એણે જાણે ભૂંસી નાખી હતી. બધા લોકો સાથે એટલો ભળી ગયો હતો કે એક દિવસ માટે [...]
- ઘંટ-ન્યાયનો – નિરંજન ત્રિવેદી June 9, 2009[કટાક્ષિકા] વજીર સાળાના મૃત્યુની રાહ જોઈ રહ્યો હતો. હમણાં કોઈ આવશે અને સાળાના મૃત્યુના ખબર લાવશે. જમણી આંખ પણ હમણાં જ ફરકી હતી એટલે તે શુભ સમાચારની અપેક્ષા રાખી રહ્યો હતો. પરંતુ ? કોઈ કાસદ દેખાયો નહિ. પોતાના હાથે જ ઝેર આપીને આવ્યો છતાં સાળો સાલો મર્યો કેમ નહિ તેની ચિંતા વજીરને સતાવતી હતી. ત્યાં…. ત્યાં ઘોડાના દાબડા [...]
- આવું કેમ ? – સં. આદિત્ય વાસુ June 8, 2009[ ભારત એટલે ઉજ્જવળ પરંપરાઓનો દેશ. ઈતિહાસ કહે છે કે ભારતની આ મહાન પરંપરાઓ જ માનવજાતનું સંસ્કાર-ઘડતર અને ચણતર કર્યું છે. જગતના કોઈ દેશમાં જોવા ન મળે તેવી આ પરંપરાઓને આપણે સૌ આટલાં વર્ષો પછી પણ જાળવી શક્યા છીએ તે ગૌરવની વાત છે. આપણી મહાન સંસ્કૃતિમાં સદીઓથી ચાલી આવતી અનેક પરંપરાઓ અને રીતરિવાજો છે. જેમ [...]