મૈં તો રામજી રતનધન લાસ્યાં
હે માઁ ગુરુજી રા ચરણાં મેં જાસ્યાં

તન મન ધન માતા અર્પણ કરસ્યાં
મેં તો મહેંગી મહેંગી વસ્તુ મોલાસ્યાં
રામનામકી જહાજ બનાસ્યાં મેં તો
ભવસાગર તર જાસ્યાં

અડસઠ તીરથ માતા ગુરુ ચરણામેં
મેં તો અરસ પરસ ગંગા ન્હાસ્યાં
બાઈ મીરાં કે પ્રભુ ગિરિધર નાગર
મેં તો શીસ નારેલ વધાસ્યાં’

-મીરાંબાઈ

સ્વર : ગાર્ગી વોરા
સ્વરાંકન : અમર ભટ્ટ